શિક્ષણ પ્રણાલીમાં મોટો ફેરફાર, ‘વર્ષમાં બે વાર લેવાશે બોર્ડની પરીક્ષા, 11 અને 12ના વિદ્યાર્થીઓએ ભણવી પડશે બે ભાષાઓ’
નવી શિક્ષણ નીતિ (NEP)ને અનુરૂપ શિક્ષણ પ્રણાલીમાં મોટા ફેરફારોની જાહેરાત કરતા, સરકારે બુધવારે જણાવ્યું કે 2024 શૈક્ષણિક સત્ર માટે પાઠયપુસ્તકો વિકસાવવામાં આવશે. શિક્ષણ મંત્રાલયે કહ્યું


