વડોદરામાં વિદેશ જવાની છેલછામાં લોકો સાથે છેતરપિંડીના કિસ્સા સતત વધી રહ્યા છે. ગઈકાલે માંજલપુરમાં એક કન્સલ્ટન્સીના 3 ડાયરેક્ટરની ધરપકડ કરાઈ હતી, જેમના પર કેનેડા અને
2024ની લોકસભા ચૂંટણીમાં સત્તારૂઢ NDAને હરાવવા માટે રચાયેલા વિરોધ પક્ષોના ગઠબંધનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નીતીશ કુમારને વિપક્ષી જૂથ ‘ઇન્ડિયન
ભારતના એક ભાગમાં વર્ષોથી બંધ પડેલી રેલ્વે લાઇનને ફરીથી શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. હકીકતમાં, દેશનો પ્રથમ ટ્રામ-વે રેલ પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશના તરાઈ જંગલમાં
રખડતા ઢોર મામલે રજીસ્ટ્રેશનથી લઈને ટેગિંગ તેમજ દંડનાત્મક કાર્યવહી સહીતના નિયમો સાથેની સરકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મહાનગર પાલિકાઓમાં અવાર નવાર રખડતા ઢોરના કારણે
ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવા તેમજ ગ્રામીણ વિસ્તારના જૈવિક ઘન કચરાનો અસરકારક નિકાલ કરી સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે વર્ષ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અભ્યારણ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલા તથા હાથ ધરાનારા મોટા પ્રોજેક્ટસનું એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવા વન વિભાગને સૂચનો કર્યા છે. આ સંદર્ભમાં તેમણે