June 25, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • વિદેશ
  • ભૂકંપથી ધ્રુજી ઉઠી ઈન્ડોનેશિયાની ધરતી, ઈમારતો ધરાશાયી, અત્યાર સુધીમાં 162ના મોત
વિદેશ

ભૂકંપથી ધ્રુજી ઉઠી ઈન્ડોનેશિયાની ધરતી, ઈમારતો ધરાશાયી, અત્યાર સુધીમાં 162ના મોત

by gujarat paheredarNovember 22, 20220
શેર 3

ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંતના પહાડી વિસ્તારમાં આવેલા સિઆનજુર શહેરની નજીક હતું. સોમવારે બપોરે આવેલા ભૂકંપના આંચકાને કારણે લોકો ભયભીત થઈ ગયા અને ઘર છોડીને રસ્તાઓ પર ભાગવા મજબૂર બન્યા હતા. ભૂકંપના કારણે ઈમારતો ધરાશાયી થઈ ગઈ

ઈન્ડોનેશિયાની ધરતી ફરી એકવાર મોટી તીવ્રતા સાથે ધ્રુજી ઉઠી છે. દેશની રાજધાની જાકાર્તામાં સોમવારે ભૂકંપના આંચકામાં અનુભવાયા હતા, જેમાં અહીની મોટી ઈમારતો ધરાશાયી થઈ ગઈ. આ ભૂકંપને લીધે અત્યાર સુધીમાં 162 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જયારે સેંકડો લોકો ઘાયલ થયા છે. ભૂકંપની તીવ્રતા 5.6 હતી. હજુ મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. કાટમાળ નીચે મોટી સંખ્યામાં લોકો દટાયા છે. ભૂકંપ બાદ કાટમાળમાં ફસાયેલા લોકો સુધી પહોંચવા માટે બચાવકર્મીઓ મંગળવારે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય કરી રહ્યા છે.

Advertisement

ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંતના પહાડી વિસ્તારમાં આવેલા સિઆનજુર શહેરની નજીક હતું. સોમવારે બપોરે આવેલા ભૂકંપના આંચકાને કારણે લોકો ભયભીત થઈ ગયા અને ઘર છોડીને રસ્તાઓ પર ભાગવા મજબૂર બન્યા હતા. ભૂકંપના કારણે ઈમારતો ધરાશાયી થઈ ગઈ. સિયાનજુરમાં હોસ્પિટલનું પાર્કિંગ આખી રાત ઘાયલોથી ભરાયેલું રહ્યું, કેટલાકને કામચલાઉ ટેન્ટમાં સારવાર આપવામાં આવી. અન્યને ફૂટપાથ પર બોટલો ચઢાવવામાં આવી. જ્યારે આરોગ્ય કર્મચારીઓએ ટોર્ચના પ્રકાશમાં દર્દીઓને ટાંકા લગાવ્યા હતા.

હોસ્પિટલના પાર્કિંગ એરિયામાં સારવાર લઈ રહેલા એક વ્યક્તિએ જણાવ્યું કે અચાનક જ ભૂકંપના આંચકામાં ઈમારત તૂટી પડી અને બધું ધરાશાયી થઈ ગયું. હું કચડાઈ ગયો. મારા બે બાળકો બચી ગયા, મેં કોઈક રીતે બંનેને બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ આવ્યો. એક હજુ લાપતા છે.

રાષ્ટ્રીય પોલીસના પ્રવક્તા ડેડી પ્રસેત્યોએ જણાવ્યું કે સેંકડો પોલીસ અધિકારીઓ મંગળવારે સવારે બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા. આજે મુખ્ય કાર્ય ફક્ત પીડિતોને કાટમાળમાંથી બહાર કાઢવાનું છે. પશ્ચિમ જાવાના ગવર્નર રિદવાન કામિલે જણાવ્યું હતું કે સોમવારના ભૂકંપમાં ઓછામાં ઓછા 162 લોકોના મોત થયા છે, જેમાં ઘણા બાળકો હતા અને 300 થી વધુ ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ઘાયલોની સંખ્યા અને મૃત્યુઆંક વધી શકે છે.

રાષ્ટ્રીય આપત્તિ એજન્સી (BNPB) એ કહ્યું કે તેમણે 62 મૃત્યુની પુષ્ટિ કરી છે, પરંતુ વધારાના 100 પીડિતોની પુષ્ટિ કરી શકી નથી. મંગળવારે અધિકારીઓ કુગેનાંગ વિસ્તારમાં પહોંચવાનું કામ કરી રહ્યા હતા. અહીં ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

BNPBએ જણાવ્યું હતું કે ભૂકંપ રાજધાની જાકાર્તામાં લગભગ 75 કિમી દૂર અનુભવાયો હતો. ઓછામાં ઓછા 2,200 ઘરોને નુકસાન થયું હતું અને 5,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. જણાવી દઈએ કે ઈન્ડોનેશિયામાં વિનાશકારી ભૂકંપનો ઈતિહાસ રહ્યો છે. વર્ષ 2004માં, ઉત્તર ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર 9.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેણે 14 દેશોને અસર કરી હતી. હિંદ મહાસાગરના કિનારે 226,000 લોકો માર્યા ગયા, જેમાંથી અડધાથી વધુ ઇન્ડોનેશિયન હતા.

શેર 3
અગાઉની પોસ્ટ
ઇમરાન ખાને ફરી એકવાર કાશ્મીર મુદ્દે ઝેર ઓક્યું, કહ્યું- ‘જ્યાં સુધી ભાજપ સત્તામાં છે ત્યાં સુધી ભારત સાથે સારા સંબંધો શક્ય નથી’
આગામી પોસ્ટ
ગુજરાતની 182 બેઠકો માટે 1621 ઉમેદવારો વચ્ચે જામશે ત્રિપાંખિયો જંગ: અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટ્યો
gujarat paheredar

Related posts

અમેરિકામાં શરણ નહીં લઈ શકે મેક્સિકો બોર્ડર પર ફસાયેલા પ્રવાસી, સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યા જૂના નિયમો

gujarat paheredarDecember 28, 2022

અમેરિકામાં ફરીવાર ભારતવંશી લહેરાવશે પરચમ! ભારતીય મૂળના દર્શના પટેલ USમાં લડશે ચૂંટણી, જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarFebruary 28, 2023

લોટ અને રોટલી જ નહીં, હવે પાકિસ્તાન પાણી માટે પણ તરસ્યું? પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે ઘણા રાજ્યો

gujarat paheredarJanuary 26, 2023

પીએમ મોદીના અમેરિકા પ્રવાસ અંગે ઈમરાન ખાને બોલ્યું જુઠ્ઠાણું, લોકોએ કહ્યું- આ વ્યક્તિ પાગલ થઈ ગયો છે…!

gujarat paheredarJune 27, 2023

ડ્રેગનને લાગ્યું મરચું! રાજનાથ સિંહે દ્વિપક્ષીય બેઠકમાં ચીનના રક્ષામંત્રી સાથે હાથ ન મિલાવ્યા, અન્ય સમકક્ષો સાથે ઉષ્માભરી મુલાકાત કરી

gujarat paheredarApril 29, 2023

ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણથી ચીન, જાપાનમાં રેડિયેશનનો ખતરો, 10 લાખ લોકો થઈ શકે છે પ્રભાવિત

gujarat paheredarFebruary 23, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132991
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક