June 17, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાના શિલ્પચિત્રોને લઈ વિવાદ વધુ ઊગ્ર બન્યો! મોરારીબાપુએ કહી આ વાત…!
ગુજરાત

કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાના શિલ્પચિત્રોને લઈ વિવાદ વધુ ઊગ્ર બન્યો! મોરારીબાપુએ કહી આ વાત…!

by gujarat paheredarAugust 31, 20230
શેર 0

બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની 54 ફૂટની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાની નીચે કેટલાક શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે. જો કે, હવે આ ચિત્રોને લઈ મોટો વિવાદ સર્જાયો છે. આ શિલ્પચિત્રોમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનને વંદન કરતા દેખાડવામાં આવ્યા છે, જેને લઈ વિવિધ હિન્દુ સંગઠનો અને સાધુ-સંતો દ્વારા વિરોધ દાખવવામાં આવ્યો છે અને ચિત્રો હટાવવા માગ કરી છે. આ વચ્ચે હવે આ મામલે કથાકાર મોરારી બાપુનું નિવેદન પણ સામે આવ્યું છે.

મૌન ધારણ કરીને બેઠેલા લોકોને મૌન તોડવા કહ્યું

Advertisement

સાળંગપુર હનુમાન મંદિરમાં કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની 54 ફૂટની ભવ્ય પ્રતિમા બનાવવામાં આવી છે. આ મૂર્તિ નીચે કણપીઠમાં કેટલાક શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે, જેમાં એક ચિત્રમાં સ્વામિનારાયણ ભગવાનને હનુમાનજી પ્રણામ કરતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આરોપ છે કે ચિત્રોમાં ભગવાન હનુમાનજીને દાસ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ મામલે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે અને ચિત્રો હટાવવા માગ કરાઈ છે. આ વચ્ચે જાણીતા કથાકાર મોરારીબાપુનું નિવેદન સામે આવ્યું છે. તેમણે મૌન ધારણ કરીને બેઠેલા લોકોને મૌન તોડવાની વાત કરી હતી.

‘સમગ્ર વિરોધ નિરર્થક છે’

મીડિયા અહેવાલ અનુસાર, મોરારીબાપુએ પોતાની કથા દરમિયાન સાળંગપુર હનુમાનજી શિલ્પચિત્ર વિવાદ અંગે મૌન ધારણ કરીને બેઠેલા લોકોને મૌન તોડવાની વાત કરી હતી. ઉપરાંત, આ મામલે જ્યોર્તિનાથ મહારાજે યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી છે. જ્યારે બીજી તરફ આ વિવાદ અંગે સંસ્થાના કલ્પવૃક્ષ સ્વામીએ કહ્યું કે, સમગ્ર વિરોધ નિરર્થક છે. ભગવાનના માતા-પિતા અને ભગવાનના હનુમાનજી દર્શન કરે તેમાં ખોટું શું છે. માહિતી છે કે, વિવાદ વધતા હાલ મંદિર પ્રશાસને પીળુ કપડું ઢાંકી વિવાદનો અંત લાવવાની કોશિશ કરી છે. જ્યારે કેટલાક હિન્દુ સંગઠનો અને સાધુ-સંતોએ આ ચિત્રો હટાવી અને સનાતન ધર્મનું અપમાન કરવા બદલ મંદિર પ્રશાસને માફી માગવી જોઈએ તેવી માગ કરી છે. અહેવાલ અનુસાર, આ મામલે સિહોર પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી છે.

શેર 0
અગાઉની પોસ્ટ
ચંદ્રયાન 3 ડિઝાઇનનો દાવો કરનાર મિતુલ ત્રિવેદીની મુશ્કેલીઓ વધી, નકલી સહી બાદ ડૉક્યુમેન્ટની થશે તપાસ
આગામી પોસ્ટ
સમુદ્રમાં ગર્જશે ભારતની INS મહેન્દ્રગિરી, ઉડી જશે ચીન અને પાકિસ્તાનની ઊંઘ
gujarat paheredar

Related posts

ખુશખબર / પરિણીત મહિલાઓ પર કેન્દ્ર સરકાર થઈ મહેરબાન, 6,000 રૂપિયાની કરશે આર્થિક મદદ

gujarat paheredarApril 14, 2023

ગુજરાતમાં 27 વર્ષના ભાજપના શાસનનો અંત આવશે, આપ પાર્ટી સરકાર બનાવશે – અરવિંદ કેજરીવાલનો દાવો

gujarat paheredarNovember 29, 2022

ઇનામ નાબૂદી કાયદા હેઠળની જમીનોના કબજાહક્ક વર્તમાન જંત્રીના 20 ટકા કિંમત વસૂલીને નિયમબદ્ધ કરાશે

gujarat paheredarJuly 31, 2023

પેપર લીક મુદ્દે કોંગ્રેસનું વિધાનસભા બહાર પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન, કહ્યું સરકારનું છટકબારી માટેનું બિલ

gujarat paheredarFebruary 23, 2023

નવસારી: નલ સે જલ હેઠળ વણારસીમાં નળ તો લગાવાયા પણ પાણીનું એક ટીપું આવતું નથી, 1 કિમી દૂરથી મહિલાઓ પાણી લાવવા મજબૂર

gujarat paheredarJune 2, 2023

અમદાવાદ: અટલ ફૂટ ઓવરબ્રિજ પર હવે મુલાકાતીઓને કઇંક અલગ જોવા મળશે, જાણો શું કરાયો ફેરફાર?

gujarat paheredarApril 26, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132954
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક