વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા બાદ હવે ઈજિપ્તના પ્રવાસે ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અહીં કૈરોમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી દ્વારા ‘ઓર્ડર ઓફ ધ...
અદાણી ડે પ્રસંગે અદાણી ગ્રૂપે ‘જીતેંગે હમ’ નારા સાથે અભિયાનનો આરંભ કરવા માટે ૧૯૮૩ના વર્લ્ડ કપ ક્રિકેટના વિશ્વ વિજયના દંતકથાસમાન ક્રિકેટરો સાથે સહયોગ કર્યો છે....
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 23મી જૂને પટનામાં યોજાનારી બેઠક પહેલા વિરોધ પક્ષોના નેતાઓને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે એ વાત પર ભાર મૂક્યો છે કે...
નાગપુરમાં ભારતીય જનતા પાર્ટીના સ્નેહ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ વિચિત્ર નિવેદન આપ્યું છે. ગડકરીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી કાર્યકરોની પાર્ટી છે, પિતા-પુત્રની પાર્ટી...
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આજે લખનૌમાં એક મીડિયા કાર્યક્રમમાં લોકસભા ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપને હરાવવાની તેમની ફોર્મ્યુલાનું અનાવરણ કર્યું હતું. તેમણે કહ્યું કે, આ ચૂંટણીમાં,...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ’મન કી બાત’ કાર્યક્રમની 102મી આવૃત્તિને સંબોધિત કરી હતી. કાર્યક્રમમાં પીએમએ ચક્રવાતી તોફાન બિપરજોયથી લઈને ઈન્દિરા સરકાર દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સી...
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રમાં કાર્યકાળના 9 વર્ષ પૂર્ણ કરવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં...
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બીજેપી પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે રાજનીતિ કરી રહી છે. જાતિ અને ધર્મનું માર્કેટિંગ કરીને...
દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ અને લાઇબ્રેરી તરીકે ઓળખવામાં આવશે. નેહરુ...
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેઓ પાર્ટી સમર્થકોને મળી રહ્યા છે. શિકાગોમાં આયોજિત એક કાર્યક્રમમાં એક યુવકે અસદુદ્દીન ઓવૈસીને પાકિસ્તાની...