મીરારોડ- સામાન્ય રીતે ધારાસભ્ય પોતાનો જન્મદિવસ સમર્થકો સાથે તેમજ મતવિસ્તારના લોકો સાથે મોટાપાયે ઉજવતા હોય છે. ત્યારે મુંબઈ નજીક આવેલા મીરારોડ- ભાયંદર મતવિસ્તારના ધારાસભ્ય ગીતા...
અભિનેતા પુલકિત સમ્રાટે 2012માં ફિલ્મ ‘બિટ્ટુ બોસ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. છેલ્લા એક દાયકામાં તેણે ઘણી ફિલ્મો કરી છે, પરંતુ તેમ છતાં અભિનેતાનો સંઘર્ષ ચાલુ...
મીરા ભાઈંદરના ધારાસભ્ય શ્રીમતી ગીતા ભરત જૈન દ્વારા અનોખી પહેલ શરુ કરવામાં આવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા એમ્બ્યુલન્સનું કરાયું અનાવરણ. મુંબઈ તા. 04-07-23....
દિલ્હી સરકારે રેપિડો (Rapido), ઓલા (Ola) અને ઉબેર (Uber)ની બાઇક સર્વિસ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના પર હવે દિલ્હી હાઈકોર્ટે મોટો નિર્ણય લીધો છે. ફેબ્રુઆરી...
મહારાષ્ટ્ર સરકારના પતન અંગેની અટકળો વચ્ચે NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. પાટીલે કહ્યું, બધાએ સ્વીકાર્યું છે કે મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી...
સીજેએમ કોર્ટે અતીક અહેમદના હત્યારાઓના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્રણેય આરોપી લવલેશ, અરુણ અને સનીના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે કોર્ટ પાસે 14 દિવસના...
રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી પાસે ટ્રેક્ટર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોના કરૂણ મોત નીપજ્યા છે. બુધવારે વહેલી સવારે થયેલા આ ગોઝારા અકસ્માત...
સમગ્ર ભારતમાં કૃષ્ણ સખા સુદામાજીનું એક માત્ર મંદિર પોરબંદરમાં આવેલ છે અને અખાત્રીજના દિવસે સુદામા મંદિરે ભક્તોની ભીડ જામે છે. અખાત્રીજના રોજ પોરબંદરથી દ્વારકા સુધી...