સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આજે લખનૌમાં એક મીડિયા કાર્યક્રમમાં લોકસભા ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપને હરાવવાની તેમની ફોર્મ્યુલાનું અનાવરણ કર્યું હતું. તેમણે કહ્યું કે, આ ચૂંટણીમાં,
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં શનિવારે મોડી રાતે વિકરાળ આગ લાગ્યની ઘટના બની હતી. શાકભાજીના હોલસેલ માર્કેટમાં આવેલી એક દુકાનમાં આગ લાગ્યા બાદ જોતા-જોતા આગે વિકારાળ સ્વરૂપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ’મન કી બાત’ કાર્યક્રમની 102મી આવૃત્તિને સંબોધિત કરી હતી. કાર્યક્રમમાં પીએમએ ચક્રવાતી તોફાન બિપરજોયથી લઈને ઈન્દિરા સરકાર દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સી
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રમાં કાર્યકાળના 9 વર્ષ પૂર્ણ કરવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બીજેપી પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે રાજનીતિ કરી રહી છે. જાતિ અને ધર્મનું માર્કેટિંગ કરીને