જુનાગઢમાં પોલીસ પર પથ્થરમારા બાદ મનપા ટાઉન ઓફિસરે કહ્યું- નોટિસનું ખોટું અર્થઘટન થયું, કુલ 8 ધાર્મિક સ્થળને કાયદેસરના ડોક્યુમેન્ટ રજૂ કરવા અપાઈ હતી નોટિસ
જુનાગઢ મહાનગરપાલિકા હદવિસ્તારમાં આવેલ મજેવડી દરવાજાની સામે આવેલ હજરત ખીજની શાહપીર તથા હજરત ગેબનશાહ પીર દરગાહની દિવાલ પર ગત તારીખ 16 જૂન, 2023ને શુક્રવારના રોજ


