જુનાગઢ મહાનગરપાલિકા હદવિસ્તારમાં આવેલ મજેવડી દરવાજાની સામે આવેલ હજરત ખીજની શાહપીર તથા હજરત ગેબનશાહ પીર દરગાહની દિવાલ પર ગત તારીખ 16 જૂન, 2023ને શુક્રવારના રોજ
NEET Success Story: જયપુર નજીક જામવા રામગઢ તહસીલના નાંગલ તુલસીદાસ ગામના પરિવારની કિસ્મત બદલાવાની છે. આ પરિવારની બે દીકરીઓએ મળીને આ વર્ષે દેશની સૌથી મોટી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી અમેરિકા મુલાકાતને લઈને ત્યાં રહેતા ભારતીય ડાયસ્પોરામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રવાસીઓ પીએમ મોદીને આવકારવા માટે ઉત્સાહથી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરના ડ્રેનેજ નેટવર્કના સુવ્યવસ્થિત વ્યવસ્થાપનની જરૂરિયાત ધ્યાને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય
આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે ઘરની વચ્ચે સીડીઓ બનાવવાની વાત કરીશું. ઘરના મધ્ય ભાગને બ્રહ્મસ્થાન માનવામાં આવે છે, તે સ્થાન જ્યાં દેવતાઓ રહે છે, તેથી ઘણા લોકો
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત ભાઇ શાહ બિપરજોય વાવાઝોડા બાદ કચ્છમાં ઊભી થયેલી સમીક્ષા માટે કચ્છ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કેન્દ્રિય ગૃહમંત્રી સાથે ઉપસ્થિત રહીને
નાગપુરમાં ભારતીય જનતા પાર્ટીના સ્નેહ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ વિચિત્ર નિવેદન આપ્યું છે. ગડકરીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી કાર્યકરોની પાર્ટી છે, પિતા-પુત્રની પાર્ટી