ગુજરાતી ફિલ્મ ધમણ સહિત અનેક હિન્દી સિરીયલોમાં રોલ કરનાર રાજકોટનો યંગ કલાકાર જેનિશ બુદ્ધદેવ આજે ગુજરાતી ફિલ્મસ્ટાર મલ્હાર ઠાકરની ફિલ્મ પ્રમોશન ઈવેન્ટમાં ગેસ્ટ ઓફ ઓનર
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નગરપાલિકાની ચૂંટણી માટે મેદાનમાં ઉતર્યા છે. આ દરમિયાન તેમણે ગુનેગારોને લઈને મોટું નિવેદન આપ્યું હતું. રાજ્યમાં માફિયાઓને કાબૂમાં લેવા માટે
તેલંગાણામાં મુસ્લિમ અનામતને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પલટવાર કર્યો છે. અમિત શાહે
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં માફિયા રાજના અંતને લઈને સતત એક્શનમાં છે અને આ માટે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રેય આપે છે. આ વિચાર
નાગરિક સંસ્થાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા ઝાંસીથી આવેલા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ જનતાનો ઉત્સાહ જોઈને ચૂંટણી એજન્ડા નક્કી કર્યો. તેમણે કહ્યું કે,