ગાંધીનગર: આમ આદમી પાર્ટી (AAP)ના નેતા યુવરાજસિંહ જાડેજા કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ગેરરીતિઓની વિગતો મીડિયાને સપ્લાય કરવા માટે જાણીતા છે તેઓ હવે તેમની કુશળતાના
ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ વાપી તથા આસપાસના વિસ્તારમાં ચાલી રહેલા વિકાસના કાર્યોની મુલાકાત લીધી હતી. જેમાં વાપી થી પસાર થતી બિલખાડી તેમજ તેની
સમગ્ર ભારતમાં કૃષ્ણ સખા સુદામાજીનું એક માત્ર મંદિર પોરબંદરમાં આવેલ છે અને અખાત્રીજના દિવસે સુદામા મંદિરે ભક્તોની ભીડ જામે છે. અખાત્રીજના રોજ પોરબંદરથી દ્વારકા સુધી
સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના વણોટ ગામે રહેતા એક ખેડૂતે નવતર પ્રયોગ કર્યો છે. પ્રગતિશીલ ખેડૂત જેન્તીભાઈએ પોતાની 27 વિઘા જમીન પૈકીની 5 વિઘામાં સફરજનની
ભારતીય કંપનીઓનો રેવેન્યૂ ગ્રોથ નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટર દરમિયાન ઘટીને 10-12 ટકાની આસપાસ રહેવાનો અંદાજ ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલે વ્યક્ત કર્યો છે. ગત વર્ષે
અમદાવાદ: GVFL, જે અગાઉ ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ હતું, એ ગુરુવારે પ્રારંભિક તબક્કાના રોકાણ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે ‘એક્સલરેટ ફોર એક્સેલન્સ (a4X)’ પ્લેટફોર્મ લોન્ચ કરવાની