વરિષ્ઠ નાગરિકો માટે રોકાણના ઘણા વિકલ્પો છે. પરંતુ પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) રોકાણ માટે વધુ સારું સાધન છે. પ્રથમ, તેમાં રોકાણની સુરક્ષાની
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને ફરી એકવાર સવાલ ઉઠાવ્યા હતા. ગુજરાતના 33 જિલ્લાઓમાં 1657 જેટલી સરકારી શાળાઓ એવી છે કે જ્યાં
ગણેશોત્સવ નજીક આવતા જ કલાકારો અને કારીગરો દ્વારા ગણેશની વિવિધ અને અનોખી મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે, જેમાં વડોદરાના કારેલીબાગમાં આવેલી વલ્લભનગર સોસાયટીના સ્થાનિક લોકોએ
દુબઈ અને સ્પેનના 11 દિવસના પ્રવાસે ગયેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અચાનક શ્રીલંકાના રાષ્ટ્રપતિને મળ્યા હતા. આ દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ પશ્ચિમ બંગાળના
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના નિર્માણની પ્રક્રિયા હવે તેના અંતિમ તબક્કામાં છે. આ દરમિયાન, શ્રી રામ જન્મભૂમિ સ્થળ પર કરવામાં આવેલા ખોદકામમાં
ગુજરાત વિધાનસભા, ગાંધીનગર ખાતે આજે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનીઉપસ્થિતમાં ગુજરાત વિધાનસભા ખાતે ‘રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન’-NeVAનું
ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ ફરી એકવાર એન્ડ્રોઈડ યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. CERT-In અનુસાર, એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણા બગ્સ જોવા મળ્યા
ગણેશ ચતુર્થીનો તહેવાર 19 સપ્ટેમ્બર, મંગળવારના રોજ છે. ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિને શિવ ચતુર્થી પણ કહેવાય છે. આ દિવસે ભગવાન શિવ અને ગણેશજીની પૂજા કરવાથી