દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસોમાં ભક્તો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે વ્રત પણ રાખે છે. દેવઉઠી એકાદશીને પ્રબોધની એકાદશી...
શારદીય નવરાત્રિના પાંચમા દિવસે, વિશ્વની માતા આદિશક્તિ મા દુર્ગાના પાંચમા સ્વરૂપ સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. તેમ જ તેમના માટે ઉપવાસ પણ રાખવામાં આવે છે....
ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલા સંક્રાંતિનું વિશેષ મહત્ત્વ છે. જ્યારે સૂર્ય ભગવાન તુલા રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને ‘તુલા સંક્રાંતિ’ કહેવાય છે. ઓરિસ્સા અને કર્ણાટકમાં...
હિંદુ ધર્મમાં પિતૃઓની આત્માની શાંતિ માટે પિતૃપક્ષ મહિનામાં તેમની પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે. પિતૃ પક્ષના 15 દિવસ દરમિયાન લોકો તિથિ અનુસાર તેમના પૂર્વજોનું શ્રાદ્ધ...
દર વર્ષે અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના બીજા દિવસે સર્વપિતૃ અમાવસ્યા તિથિ આવે છે. તે મુજબ આ વર્ષે 14 ઓક્ટોબરે સર્વપિતૃ અમાવસ્યા આવી રહી...