ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન ખાતે મહિલા પોલીસ માટે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત શરૂ કરવામાં આવેલા નવા ખાખી ડીગ્નિટી પ્રોજેક્ટની મુલાકાત લીધી ગૃહ...
ડો.ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી 1,116 ઐતિહાસિક વસ્તુઓને કેમિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી. તેને ટૂંક સમયમાં નાગપુરના ચિચોલી ખાતે શાંતિવનના સંગ્રહાલયમાં રાખવામાં આવશે...
અરવલ્લી જિલ્લાના ગાજણ કંપાના ખેડૂતે તરબૂચની ખેતીમાં આત્મનિર્ભર બની બમણી કમાણી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણા પુરી પાડી છે. બજારમાં પોષણક્ષમ ભાવ નહિ મળતા ખેડૂતો...
ફી પર નિર્ભર બાળકોને શિષ્યવૃત્તિ ન મળતા શાળા કોલેજો માં આગળ અભ્યાસ કરવા માટે હાલાકી સરકારના આદિજાતિ વિભાગ દ્વારા બાળકોને પોસ્ટ અને પ્રિ મેટ્રિક સ્કોલરશીપ...
સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ઉનાળુ પાકનો વાવેતર વિસ્તાર વધ્યો છે. આ વર્ષે 30205 હૅક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે જે ગત વર્ષના માર્ચ અને એપ્રિલ...