જાનગર કોર્ટ દ્વારા હાર્દિક પટેલને 2017ના કેસમાં રાહત આપવામાં આવી છે. હાર્દિક પટેલ અને સહ આરોપીઓને જામનગર કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. જાનગર કોર્ટ...
RSS ચીફ મોહન ભાગવતના નિવેદનનો વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બ્રાહ્મણ સમુદાય તેમના નિવેદન સામે આવ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ મહાકાલ મંદિરના પૂજારીએ...
રાજ્યમાં ઠંડી ઘટના શાળાઓનો સમય રાબેતા મુજબ કરવામાં આવ્યા છે. ઠંડીના કારણે શાળાનો સમય અડધો કલાક મોડો કરાયો હતો. ગાંધીનગર જિલ્લામાં આવતી તમામ શાળાના સમયમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન એક એવી ઘટના સામે આવી જ્યારે સંસદમાં હાજર તમામ સાંસદો...
આજે પણ અદાણી કેસને લઈને સંસદમાં ભારે હોબાળો થયો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને મોટો પ્રહાર કર્યો છે. તેમણે સદનમાં કહ્યું...