વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહ ખાતે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર ચઢાવવા માટે ચાદર મોકલી છે. તેમને મંગળવારે લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાની...
BSNLની IPTV સર્વિસ શરૂ કરવામાં આવી છે. ઉલ્કા ટીવી બ્રાન્ડ હેઠળ IPTV સર્વિસ પૂરી પાડવામાં આવશે. આ બ્રાન્ડ સિટી ઓનલાઈન મીડિયા પ્રાઈવેટ લિમિટેડ હેઠળ આવે...
ગણતંત્ર દિવસના ભાગરૂપે દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. દાહોદ જિલ્લામાં ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ સરકારી, અર્ધ સરકારી...
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો અવારનવાર ભારત વિરુદ્ધ નિવેદનો આપે છે. તેમણે વૈશ્વિક સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના કસાઈ કહ્યા હતા. હવે એ જ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે તેમના સત્તાવાર નિવાસસ્થાન, 7 લોક કલ્યાણ માર્ગ ખાતે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે. વડા પ્રધાન...
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી રાજીનામું આપશે. તેમણે એમ કહીને રાજીનામું આપવાની ઓફર કરી છે કે તેઓ તમામ રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગે છે. જણાવી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ પર વીડિયો કોન્ફરન્સ દ્વારા આંદામાન અને નિકોબાર ટાપુઓના 21 સૌથી મોટા અનામી ટાપુઓના નામ પરમવીર...