રાજ્યમાં હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. પરંતુ ગરમી પડવાની જગ્યાએ રાજ્યમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. રવિવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.
મહારાષ્ટ્ર સરકારના પતન અંગેની અટકળો વચ્ચે NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. પાટીલે કહ્યું, બધાએ સ્વીકાર્યું છે કે મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી
એલોવેરાનું પાણી તમારી ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે. આમાં એન્ટીઑકિસડન્ટ, એન્ટીબેક્ટેરિયલ ગુણો જોવા મળે છે, જે ડાઘ, ફોલ્લીઓ, પિમ્પલ્સ, શુષ્કતા વગેરે માટે
વાપી નગરપાલિકાના સભાખંડ માં શનિવાર 29મી એપ્રિલે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ કાશ્મીરા શાહ, ચીફ ઓફિસર શૈલેષ પટેલ, ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજભૂષણ શરણ સિંહે તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધાયા બાદ પ્રતિક્રિયા આપી છે. તેમણે ન્યાયતંત્ર અને દિલ્હી પોલીસમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત
માફિયા મુખ્તાર અંસારી પર ગેંગસ્ટર કેસમાં ગાઝીપુરના સાંસદ-ધારાસભ્ય કોર્ટનો નિર્ણય આવ્યો છે. કોર્ટે મુખ્તાર અંસારીને દોષિત ઠેરવી 10 વર્ષની સજા ફટકારી છે. આ સાથે 5