ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન ખાતે મહિલા પોલીસ માટે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત શરૂ કરવામાં આવેલા નવા ખાખી ડીગ્નિટી પ્રોજેક્ટની મુલાકાત લીધી ગૃહ
2022ની વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન સરકારી સંપત્તિ અને સાર્વજનિક સ્થળો પર ચૂંટણી પોસ્ટર ગેરકાયદેસર રીતે ચોંટાડવા અને લગાવવાના સંબંધમાં ગોવા પોલીસ દ્વારા આ નોટિસ જારી
ડો.ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી 1,116 ઐતિહાસિક વસ્તુઓને કેમિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી. તેને ટૂંક સમયમાં નાગપુરના ચિચોલી ખાતે શાંતિવનના સંગ્રહાલયમાં રાખવામાં આવશે
અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાની પરંપરા શરૂઆતથી જ છે. એવું માનવામાં આવે છે