રાહુલ ગાંધીના વકીલે બચાવમાં દલીલ કરી હતી કે મોદી સરનેમ પર રાહુલ ગાંધીની ટિપ્પણી પર ફોજદારી માનહાનિની ફરિયાદ દાખલ કરવી જોઈએ. મોદી સરનેમ બદનક્ષી કેસમાં
યુનિવર્સિટીસ્થિત પ્રજ્ઞા પીઠમ આઈએએસ ટ્રેનિંગ સેન્ટર દ્વારા (આઈએએસ, આઈપીએસ, આઈએફએસ) પ્રશિક્ષણ વર્ગ 2023-24માં પ્રવેશ માટેની પરીક્ષા 4 જૂને લેવામાં આવશે. જ્યારે આ પરીક્ષાનું પરિણ્ણામ 15
જૂનાગઢની એપીએમસી માર્કેટિંગ યાર્ડ તેમજ જિલ્લા સહકારી બેંકના કાર્યક્રમમાં હાજર હતા કેન્દ્રીય ગૃહ મંત્રી જુનાગઢ ની એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે માર્કેટિંગ યાર્ડ ની ઓફિસ તેમ
ફ્રૂટ માર્કેટના વેપારીઓના જણાવ્યા અનુસાર, ગુજરાત ઉપરાંત દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદ થવાને લીધે કેસરીના પાક પર પણ અસર પડી છે. હાલમાં રત્નાગીરી હાફૂસ, કેરળની
આથી હવેથી સીએમનો સંપૂર્ણ કાફલો મોંઘીદાટ કારમાં ફરતો જોવા મળશે. માહિતી મુજબ, CM ભૂપેન્દ્ર પટેલના કાફલાની તમામ કાર હવેથી ફોર્ચ્યુનર કરી દેવામાં આવી છે. ગુજરાતના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રક્ષા ક્ષેત્રમાં 70,500 કરોડ રૂપિયાથી વધુના પ્રસ્તાવોને મંજૂરી આપીને ‘સ્વ-નિર્ભરતાને પ્રોત્સાહન’ તરફ ઉઠાવેલું એક પગલું ગણાવ્યું. તેમણે કહ્યું કે આ પગલું
પાકિસ્તાન આર્થિક સંકટ અને રાજકીય અસ્થિરતાના ચક્કરમાં ખરાબ રીતે ફસાઈ ગયું છે. આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે શાહબાઝ શરીફની સરકાર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર, ગુજરાત ખાતે ભારતીય ડેરી એસોસિએશન દ્વારા આયોજિત 49માં ડેરી ઉદ્યોગ સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.