નિકોલેન્કોએ જણાવ્યું હતું કે મેડ્રિડમાં યૂક્રેનિયન દૂતાવાસને વિસ્ફોટક ઉપકરણ ધરાવતું પેકેટ મોકલવામાં આવ્યા પછી તેને લોહિયાળ પાર્સલ મળ્યા છે. તેમના જણાવ્યા અનુસાર બુધવારે પેકેટ ખોલવામાં
ગૃહમંત્રી શાહે કહ્યું કે તમારો એક મત ગુજરાતને સલામત અને સમૃદ્ધ બનાવશે. કોંગ્રેસ પર પ્રહારો કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસીઓએ જાતિ-જાતિ વચ્ચે લડાવવાનું કામ કર્યું,
દાહોદ જિલ્લામાં મતદારો સુખેથી મતદાન કરી શકે તે માટે પ્રાથમિક સારવાર સહિતની તમામ વ્યવસ્થાઓ વૃદ્ધ, દિવ્યાંગ, અશક્ત મતદાતાઓ માટે વ્હીલચેર સહિતની સુવિધાઓ મતદાન મથકે હેલ્પડેસ્ક