અંજારમાં પીએમ મોદીનું સંબોધન: કોંગ્રેસને આ કચ્છ બોજ સમાન લાગતું હતું અને આજે કચ્છ મારૂ પાણીદાર બન્યું છે
અંજાર: પીએમ મોદી ફરી ગુજરાતના પ્રવાસે છે. જેમાં અંજારમાં મોદીએ ઝંઝાવાતી પ્રચાર કરી જનસભા સંબોધી હતી. અંજારમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે,


