આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગઈકાલે સુરતની મુલાકાત લીધી હતી અને સુરતના મીની બજાર ચોકસી બજાર ખાતે હીરાના વેપારી સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો
ગુજરાતમાં ચૂંટણી પ્રચાર વચ્ચે અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં સરકાર બનાવવાનો મોટો દાવો કર્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી પુરી તાકાત સાથે લડી રહી
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે મીડિયાએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આતંકવાદી હુમલાના લાઈવ રિપોર્ટિંગથી હુમલાખોરોને સુરાગ ન મળે અને તેમના દુષ્ટ
ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લાના ગેડીયા ગામના રહેવાસી ઈસબખાન સાહેબખાન મલેક અને મોહસીનખાન ઇસબખાન મલેક તેમજ અમદાવાદ જીલ્લાનાં સાણંદ ગામનાં રહેવાસી જયેશકુમાર વિશ્વનાથ રાવલ એમ બંને હિન્દુ