દર વર્ષે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ અનંત ચતુર્દશીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે અનંત ચતુર્દશી 28 સપ્ટેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવી રહી
વડોદરાના અકોટામાં સર્વન્ટ ક્વાર્ટરમાં થોડા દિવસ પહેલા એક કોન્ટ્રાક્ટરની લાશ મળી આવી હતી. ઘટનાના 12 દિવસ બાદ મૃતકની 8 વર્ષની પુત્રીના નિવેદનના આધારે ગોત્રી પોલીસે
કેનેડાના ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યએ ગુરુવારે ચેતવણી આપી કે દેશમાં રહેતા હિન્દુ સમુદાય ખાલિસ્તાની આતંકવાદીઓ માટે ‘સરળ લક્ષ્ય’ છે. તેમણે તાજેતરમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત
સંસદ અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપતું બિલ ‘નારી શક્તિ વંદન એક્ટ’ સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું છે.