સચિન તેંડુલકર, જય શાહ અને રવિ શાસ્ત્રીએ લીધી કાશી વિશ્વનાથની મુલાકાત, પૂજા-પ્રાર્થના કરી મેળવ્યા ભગવાનના આશીર્વાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. આ ખાસ અવસર પર દેશના દિગ્ગજ ક્રિકેટરોને મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં સચિન તેંડુલકર,


