October 16, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • રિયલ એસ્ટેટ
  • આ શારદીય નવરાત્રી કેટલા દિવસ ચાલશે? જાણો ઘટસ્થાપનનો સમય
રિયલ એસ્ટેટ

આ શારદીય નવરાત્રી કેટલા દિવસ ચાલશે? જાણો ઘટસ્થાપનનો સમય

by gujarat paheredarSeptember 29, 20230
શેર 2

અશ્વિન મહિનાની નવરાત્રિને શારદીય નવરાત્રિ કહેવાય છે. એક વર્ષમાં આવતી ચાર નવરાત્રિ પૈકી અશ્વિન નવરાત્રી એવી નવરાત્રિ છે જેને ખૂબ જ ધૂમધીમ અને ઉત્સાહ સાથે ઊજવવામાં આવે છે. આ શારદીય નવરાત્રિ દરમિયાન, મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને 9 દિવસ સુધી માતારાણીના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. મહાઅષ્ટમી પણ ઊજવાય છે. કન્યા પૂજા અને હવન પછી દશેરાના દિવસે દુર્ગાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. ભગવાન રામ દ્વારા દુષ્ટતાના પ્રતીક રાવણના વધની યાદમાં દશેરાનો તહેવાર ઊજવવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રી 15મી ઓક્ટોબર, 2023થી શરૂ થઈ રહી છે.

શારદીય નવરાત્રી 8 દિવસની હશે કે 9 દિવસની?

Advertisement

નવરાત્રી 9 દિવસ સુધી ચાલે છે, પરંતુ વિવિધ તારીખોમાં ફેરફારને કારણે નવરાત્રી 8 કે 10 દિવસ સુધી ચાલે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર, નવરાત્રિ પર વધતી તિથિઓ શુભ હોય છે, એટલે કે 9 દિવસ અથવા 10 દિવસની નવરાત્રિ શુભ હોય છે. નવરાત્રિમાં તિથિઓમાં ઘટડો એટલ કે 8 દિવસની નવરાત્રિ અશુભ માનવામાં આવે છે. આ વર્ષે નવરાત્રિ સંપૂર્ણ 9 દિવસની છે, જેના કારણે લોકો પર મા દુર્ગાના ભરપૂર આશીર્વાદ વરસશે. 15 ઓક્ટોબરથી શરૂ થયેલી નવરાત્રિ 23 ઓક્ટોબરે પૂરી થશે અને 24 ઓક્ટોબરે વિજયાદશમીના દિવસે દુર્ગાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે.

શારદીય નવરાત્રિ પર ઘટસ્થાપન મુહૂર્ત

પંચાંગ અનુસાર, અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 14 ઓક્ટોબર 2023ની રાત્રે 11.24 કલાકે શરૂ થશે અને 15-16 ઓક્ટોબર 2023ની મધ્યરાત્રિએ 12.03 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર 15 ઓક્ટોબરે નવરાત્રિનો પ્રથમ દિવસ હશે અને આ દિવસે ઘટસ્થાપન થશે અને અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવશે. શારદીય નવરાત્રિની પ્રતિપદા પર ઘટસ્થાપન અથવા કલશ સ્થાનપનાનો શુભ સમય 15 ઓક્ટોબરના રોજ સવારે 11.44થી બપોરે 12.30 સુધીનો રહેશે. શારદીય નવરાત્રીના 9 દિવસ મા દુર્ગાના 9 સ્વરૂપોને સમર્પિત છે. દરરોજ મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી.)

શેર 2
અગાઉની પોસ્ટ
ફોનને સ્પર્શ કરતા જ કોન્ટેક્ટ નંબર દેખાશે, શું તમે આ અદ્ભુત ફિચરનો કર્યો છે ઉપયોગ?
આગામી પોસ્ટ
બે લવિંગને શેકીને મધ સાથે ચાવવાથી દૂર થાય છે સૂકી, ભીની અને કાળી દરેક પ્રકારની ઉધરસ!
gujarat paheredar

Related posts

શનિવારે અડદની દાળ સાથે જોડાયેલ આ ઉપાય ખાલી તિજોરીઓ પણ ભરી દેશે!

gujarat paheredarAugust 5, 2023

આ દિવસે ઉજવાશે ગણેશ ચતુર્થી, જાણો ગણપતિની સ્થાપનાથી લઈને પૂજા કરવાની રીત, શુભ મુહૂર્ત અને મહત્ત્વ

gujarat paheredarAugust 4, 2023

મિત્ર કે જીવનસાથીમાં આ 5 વસ્તુઓ જોવા મળે તો તરત જ થઈ જાઓ અલગ

gujarat paheredarAugust 18, 2023

ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની આ રીતે કરો પૂજા અનેક લાભ મળશે

gujarat paheredarSeptember 13, 2023

પિતૃ દોષ દૂર કરવા માટે કરો આ ઉપાય, તમારા પૂર્વજોના મળશે આશીર્વાદ!

gujarat paheredarSeptember 29, 2023

હિંદુ ધર્મમાં આ 5 વસ્તુઓને માનવામાં આવે છે મહાદાન, દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે કોઈ એક દાન જરૂર કરો

gujarat paheredarSeptember 15, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Fenikss Casino Online reģistrācija: Kā vienkārši sākt spēlēt?

AdminOctober 11, 2025October 13, 2025
October 11, 2025October 13, 20250

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133727
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક