June 18, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • Other
  • વિરાટ સંમેલન : દુર્ગાધામ દ્વારા આયોજન, 50 હજારથી વધુ લોકો ઉમટી પડશે, તમામ દ્વિજને એકમંચ ઉપર લાવવાનો શુભ હેતુ
Otherગુજરાતશુભેચ્છા અને જાહેરાતસ્થાનિક સમાચાર

વિરાટ સંમેલન : દુર્ગાધામ દ્વારા આયોજન, 50 હજારથી વધુ લોકો ઉમટી પડશે, તમામ દ્વિજને એકમંચ ઉપર લાવવાનો શુભ હેતુ

by gujarat paheredarJanuary 21, 20230
શેર 2

બ્રાહ્મણોને એકમંચ ઉપર લાવવાનું કામ કપરૂં છે, છતાં દુર્ગાધામના આયોજકો દ્વારા ભૂદેવોની એકતા માટે એક વિરાટ સંમેલનનું આયોજન કરાયું છે. આયોજન બાદ ક્રમશઃ તેમાં બદલાવ કરાયો છે અને માત્ર બ્રાહ્મણો જ નહીં પરંતુ યજ્ઞોપવિત ધારણ કરવાનો જેમને અધિકાર છે તે ક્ષત્રિય, સોની, પંચાલ, સુથાર, બ્રહ્મભટ્ટ, રાજપૂત, વૈશ્ય લોહાણા વિગેરે ઉપરાંત રામાનંદી સાધુ તેમજ સંત સમાજને પણ આ મેળાવડામાં આમંત્રણ અપાયું છે.

તા. 22મી જાન્યુ. 2023ના રોજ અમદાવાદ શહેરના રિવર ફ્ર્ન્ટ સ્થિત વલ્લભ સદન ખાતે આ ભવ્ય કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં દિપ પ્રાગટ્ય સાંજે 6 કલાકે, દુર્ગાધામ પ્રેઝન્ટેશન 6.15 વાગ્યે, પ્રમુખશ્રીનું વક્તવ્ય 6.30 અને સંજયભાઈ રાવલનું ઉદ્બોધન 6.45 વાગ્યે રહેશે. સાંજે 7 વાગ્યાથી માયાભાઈ આહિર તેમજ કિર્તીદાન ગઢવીનો લોકડાયરો રાખવામાં આવ્યો છે, જેમાં ગુજરાતી રંગમંચ, ગીત-સંગીત જેવા ક્ષેત્રોના અગ્રણી કલાકારો પરફોર્મન્સ આપશે.

Advertisement

તમામ દ્વિજને એક મંચ ઉપર લાવવા દુર્ગાધામનો મૂળભૂત હેતુ છે, જે પૂર્ણ કરવા માટે દુર્ગાધામના પ્રણેતા અને બ્રહ્મ સમાજના નેતા ભાઈશ્રી ભાવેશભાઈ રાજ્યગુરુજી પોતે સૌને સાથે રાખી દિન-રાત ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે. તે ફક્ત બ્રહ્મસમાજનું જ નહીં, સનાતન ધર્મનું ગૌરવ છે.

સમગ્ર પૃથ્વી ઉપર વ્યાપ્ત આર્ય સંસ્કૃતિ ઉપર હજારો વર્ષોથી વિધર્મીઓના થઈ રહેલા અત્યાચાર કે સાંસ્કૃતિક આક્રમણથી દિન-પ્રતિદિન નષ્ટ થઈ રહેલા આપણા સનાતન ધર્મને પુનઃ સ્થાપિત કરવા દુર્ગાધામનું નિર્માણ થઈ રહ્યું છે, અને તે માટે બ્રહ્મ સમાજની એકતા અનિવાર્ય છે.જો આજે આપણે તેની ઉપેક્ષા કરીશું કે આળસ કરીશું તો…

આપણી ભવિષ્યની પેઢીઓ માટે અસ્તિત્વનો પ્રશ્ન ઊભો થશે અને ઇતિહાસ આપણને એ ક્ષમા નહીં કરે. અને એ માટે આપણે સૌ હિન્દુ ભાઈઓ બહેનો 22 જાન્યુઆરીએ વિરાટ સંખ્યામાં એકત્ર થઈને સનાતન ધર્મની બ્રહ્મશક્તિને પુનઃ જાગૃત કરીએ તેવું દુર્ગાધામના આયોજકોએ જણાવ્યું છે.

શેર 2
અગાઉની પોસ્ટ
વિશ્વમાં મોદીનો દબદબો, બ્રિટિશ સાંસદે કહ્યુ- વડાપ્રધાન મોદી દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ…
આગામી પોસ્ટ
ચીન સાથે તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાનો ‘પ્રલય’, રાફેલ-સુખોઈ દેખાડશે પોતાની તાકાત
gujarat paheredar

Related posts

અમદાવાદ – લોકસભાને લઈને સીએમ એક્સનમાં, અમદાવાદમાં બેઠક, ગાંધીનગર લોકસભાની સાત બેઠકોના ધારાસભ્યો સામેલ

gujarat paheredarJuly 12, 2023

ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદ, સુરત, રાજકોટમાં ભરાશે લોકદરબાર, 1 લાખ લોકો બેસી શકે તેવી હશે વ્યવસ્થા

gujarat paheredarMay 17, 2023

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 9 વર્ષના કાર્યકાળમાં દેશમાં સુશાસન આપ્યું છે – સી.આર. પાટીલ

gujarat paheredarJune 12, 2023

ગાંધીનગર: આસારામે હાઈકોર્ટમાં ગાંધીનગર સેશન્સ કોર્ટના ચુકાદાને પડકારતી અરજી કરી, આપી હતી આ સજા

gujarat paheredarMarch 17, 2023

ગુજરાતની 182 બેઠકો માટે 1621 ઉમેદવારો વચ્ચે જામશે ત્રિપાંખિયો જંગ: અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટ્યો

gujarat paheredarNovember 22, 2022

ગાંધીનગર: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે “મિશન ઇન્દ્રધનુષ 5.0″નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો, 50 હજાર બાળકો, 7 હજાર સગર્ભાને મેળશે લાભ

gujarat paheredarAugust 7, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132957
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક