વાવાઝોડાને કારણે 8-10 ઇંચ વરસાદ થવાની ધારણા છે, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે પરંતુ તંત્ર તૈયાર – અમતિ શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ચક્રવાત “બિપરજોય” સામે સરકાર અને વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરવા માટે નવી દિલ્હીમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી...


