દાહોદ: તા. ૩૦મી માર્ચના રોજ સમગ્ર ભારતમાં રામનવમી નિમિત્તે સરિરમજી ની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળતી હોય છે. જેમાં દાહોદ જિલ્લામાં પણ રામયાત્રાનું આયોજન કરવામાં...
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને 100 દિવસ પૂર્ણ થયા છે. આ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ...
પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હંમેશા પોતાના નિવેદનોને કારણે વિવાદોથી ઘેરાયેલા રહે છે. હાલમાં જ તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં વીર વિનાયક દામોદર સાવરકર...
ભારતમાં કોરોના વાયરસનું જોખમ ફરી વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 3,016 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ શરૂઆતથી અત્યાર સુધીમાં સંક્રમિતોની...
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ,ગાંધીનગર ખાતે વડાપ્રધાનના અગ્ર સચિવ ડો. પી.કે. મિશ્રાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. G 20 અંતર્ગત આજથી ગાંધીનગર ખાતે પ્રથમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ...
અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે, આ વિદેશી પ્રવાસીઓએ મહાત્મા ગાંધીના જન્મસ્થળની મુલાકાત લેતાં ત્યાંની દયનીય હાલત જોઈને દુ:ખની હાલત વ્યક્ત કરી હતી અને સરકારી...
તા.૩૦થી તારીખ ૨ એપ્રિલ સુધી દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં ઉત્તર પૂર્વીય ૮ રાજ્યોની ૧૬ ટીમો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામા આવશે. ઉત્તર પૂર્વીય...
ગૂજરાત વિદ્યાપીઠ એ દેશભરમાં જાણીતી શૈક્ષણિક સંસ્થા છે. વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં હવે વિવિધ કોર્સમાં વધારો થાય તેવી શક્યતા છે. કેમ કે, વર્ષો જૂનો વિદ્યાપીઠનો નિયમ...