તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ કહ્યું કે, તેઓ તિબેટિયનોની સમસ્યાઓ પર ચીન સાથે વાતચીત માટે તૈયાર છે. દિલ્હી અને લદ્દાખની મુલાકાત પહેલાં ધર્મશાળામાં પત્રકારો સાથે
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારે તેમના ભત્રીજા અજિત પવારના સૂચનની મજાક ઉડાવી છે કે તેમણે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવી જોઈએ. તેમણે કહ્યું કે,
કુટિર ઉદ્યોગો, સૂક્ષ્મ લઘુ અને મઘ્યમ ઉદ્યોગોની વિવિઘ યોજનાઓ અંતર્ગત માર્ગદર્શન તથા વિવિધ યોજનાઓ હેઠળ લાભોનું વિતરણ માટે જિલ્લા ઉદ્યોગ કેંદ્ર પાટણ તથા સિદ્ધપુર જી.આઇ.ડી.સી.