પુલવામા હુમલાની વરસી: PM મોદીએ આપી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ, કહ્યું- અમે તેમના સર્વોચ્ચ બલિદાનને ક્યારેય નહીં ભૂલીએ
આજે પુલવામા હુમલાની વરસી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં આજના જ દિવસે પુલવામામાં CRPFના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને મંગળવારે શ્રદ્ધાંજલિ આપી


