ખેડુતોના નામે બારોબાર લોન મંજુર કરી રૂપીયાની ઉચાપત કરવાનું કૌંભાડ સામે આવ્યું. દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં ખેડુતોના નામે બારોબાર
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભગત સિંહ કોશ્યરીનું રાજીનામું સ્વીકાર્યા બાદ ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ
જૂનિયર ક્લાર્ક પેપર લીક મામલે એટીએસ એ દેશભરમાંથી જુદા-જુદા રાજ્યો અને ગુજરાતમાંથી પકડેલા 19 આરોપીઓના આજે રીમાન્ડ પૂર્ણ થયા છે ત્યારે તેમને કોર્ટમાં હાજર કરવામાં
અમદાવાદ- કોર્પોરેશનનું 9,482 કરોડ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ડ્રાફ્ટ બજેટ કરતા કેટલીક સુવિધાઓને ધ્યાનમાં રાખી બજેટમાં આ વખતે 1082 કરોડનો વધારો કરવામાં આવ્યો
મહાશિવરાત્રીના મેળામાં ભાવિકોની સુવિધા અર્થે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ડાયરેકટર યોગેન્દ્રસિંહ પઢિયારે વિવિધ સુચનો કર્યા છે જેમાં એસટીની મીની બસોને જિલ્લા પંચાયત સામેના મેદાન