અમદાવાદ-7 હજાર લોકો જ્યાં રહે છે તેવા સરદાર પટેલ નગરના પાણીના જોડાણ AMCએ કાપ્યા, લોકો લાચાર, જાણો શું મામલો
અમદાવાદમાં સરદાર પટેલ નગરના પાણીના જોડાણ એએમસી દ્વારા કાપવામાં આવતા ત્યાંના રહીશો માટે મુશ્કેલી સર્જાઈ છે. ફાયર એનઓસી ના અભાવે આ જોડાણ કાપવા પડ્યા છે


