કેન્દ્રનું ફરમાન: ૧ જાન્યુઆરી ૨૦૨૩થી તમામ ન્યૂઝ ચેનલોએ દરરોજ ૩૦ મિનિટનો એક રાષ્ટ્રહિતનો કાર્યક્રમ દર્શાવવો પડશે
ન્યૂ દિલ્હી: 1 જાન્યુઆરી, 2023થી તમામ ન્યૂઝ ચેનલો માટે કેન્દ્ર સરકાર એક નિયમ ફરજિયાત લાગુ પાડવા જઈ રહી છે. 9 નવેમ્બરે માહિતી અને પ્રસારણ મંત્રાલયે


