October 28, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ ઐતિહાસિક ઘડીએ એકતાનગર ખાતે મા નર્મદાના જળ પૂજન થકી નર્મદા નીરના વધામણા કર્યાં
ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ ઐતિહાસિક ઘડીએ એકતાનગર ખાતે મા નર્મદાના જળ પૂજન થકી નર્મદા નીરના વધામણા કર્યાં

by gujarat paheredarSeptember 17, 20230
શેર 2

સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ભરાઇ ગયો : ૪.૭૩ મિલીયન એકર ફૂટજીવંત જથ્થો એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો ડેમમાં સંગ્રહ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ ઐતિહાસિક ઘડીએ એકતાનગર ખાતે મા નર્મદાના જળ પૂજન થકી નર્મદા નીરના
વધામણા કર્યાં
વૈશ્વિક નેતા સૌના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિનની શુભકામના પાઠવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી પૂર્ણ કક્ષાએ પહોંચી
ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે પાણીનો આ વધુ આવરો થવાથી રાજ્યના ગામો નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સિઝન સુધી પુરતું પાણી સિંચાઈ અને પીવા માટેઆપી શકાશે નર્મદા કમાન્ડ વિસ્તારના બધા જ ગામોના ખેડૂતોને રવિપાકની સિંચાઈના હેતુ માટેનર્મદાનું પર્યાપ્ત પાણી મળશે
નર્મદા ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિને કારણે સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને
અન્ય ઉદવહન યોજનાઓ માટે હાલનર્મદા જળ આપવામાં આવી રહ્યા છે
અંદાજે ૧૮,૪૧,૫૬૬ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા બંધમાંથી હાલ છોડવામાં આવે છે
સરદાર સરોવર યોજના થકી ૯૧૦૪ ગામો ૧૯ શહેરો ૭ મહાનગરપાલિકાઓની કુલ આશરે ૪ કરોડની જનસંખ્યાને નર્મદા
જળ મળે છે ક૩ હજાર કિલોમીટર લંબાઇના નહેર માળખાથી કચ્છના રણપ્રદેશ સુધી નર્મદા જળ સિંચાઇ અને પીવાના ઉપયોગમાટે
મળી રહ્યા છે. રાજપીપલારવિવાર – ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ ક્ક્ષાએ એટલે કે ૧૩૮.૬૮ મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશ્યમાં ૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે૫,૭૬ લાખ કરોડ લીટર
પાણીનો સંગ્રહ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ગૌસ્વ ઘટનામાં સહભાગી થઇ મા નર્મદા” ના નીરના વધામણા રવિવારેવહેલી સવારે એકતાનગર સરદાર સરોવર ડેમ પર પહોંચીને ર્યા
હતા. વૈશ્વિક નેતા સૌના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદીનેમુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જન્મદિનની
શુભકામના પાઠવી હતી.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, સરદાર
સરોવર નર્મદા ડેમ ૨૦૧૯ ૨૦૨૦ અને ૨૦૨૨ પછી આ વર્ષે પણ ૨૦૨૩માં પૂર્ણ
જળાશય સપાટીએ ફરી એકવાર છલકાયો છે. એકતાનગર ખાતે નમામી દેવી નર્મદેના મંત્રોચ્ચાર સાથે આયોજિત નર્મદા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ જોડાયા હતા અને મા નર્મદાના જળના તેમણે શ્રીફળ ચુંદડીના વધામણાં કર્યા હતા. આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે
પાણીનો આ અવરો થવાથી રાજ્યના ગામો નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સીઝન સુધી પુરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવાની સ્થિતિ ઊભી થશે નહીં. એટલું જ નહીં નર્મદા કમાન્હ વિસ્તારના બધા ગામોના ખેડૂતોને રવી પાકની સિંચાઈઅને પીવાનું પાણી નર્મદાનું પર્યાપ્ત પાણીમળી રહેશે
આ ઉપરાંત નર્મદા ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિને કારણેક સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને અન્ય ઉદવહન યોજનાઓ માટે હાલ નર્મદાના જળ આપવામાં આવી રહ્યા છે.અમૃત સરોવર અને રાજ્યના ગામોના તળાવોમાં જળ સંગ્રહ કરવામાં આવશે.
ગુજરાતના ૯૧૦૪ ગામો ૧૬૯ શહેરો અને ૭મહાનગરપાલિકા મળી રાજ્યની ૪ કરોડથી વધુ જનસંખ્યાને પીવાના પાણી તરીકે નર્મદા જળ પહોંચી રહ્યા છે એટલું જ નહિ ૬૩,૪૮૩ પરિણામે કિલોમીટર લંબાઇના નહેના કામો પૂર્ણ થઇ ગયા છે તેના કચ્છ સહિત રાજ્યના ૧૭ જિલ્લાના ૭૮ તાલુકાની ૧૬.૯૯ લાખ હેક્ટર જમીનને સિંચાઇ સુવિધા મળે છે.
નર્મદા મૈયાના પાવન જળ કેવડીયા એકતાનગરથી ૭૪૩ કિ.મીટરની યાત્રા પૂરી કરીને કચ્છના છેક છેવાડાના વિસ્તાર મોડકુબા સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને રાજ્ય સરકારના ઈજનેરી કૌશલ્યથી પહોંચ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ૨૦૧૪માં દેશનું સુકાન સંભાળ્યાના માત્ર ૧૭ દિવસમાં જ આ બહુહેતુક સરદાર સરોવર નર્મદા ડેમને પૂર્ણ ઊંચાઇ સુધી લઇ જવાની મંજૂરી આપી હતી અને ગુજરાતના વર્ષો જુના પ્રશ્નનો અંત લાવી રાજ્યને ઉજ્જવળ ભાવિની દિશા આપી હતી. રાજ્ય સરકારે પણ મંજૂરીમળ્યાના દિવસથી જ કામગીરીનો આરંભ કરીને નર્મદા બંધની પૂર્ણ ૧૩૮.૬૮ મીટરની ઊંચાઇ સુધી પહોંચાડવાનું કાર્ય નિયત સમય કરતાં 8 મહિના વહેલું પુર્ણ કરી દીધું હતું. વડાપ્રધાનના જવરદ હસ્તે તા. ૧૭ મી સપ્ટેમ્બરે આ બહુહેતુક યોજના રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી છે.
વર્ષ ૨૦૧૯ માં નર્મદા ડેમ ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ કક્ષાએ ભરાતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા નીરના વધામણાં
ર્યાં હતાં. ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૨માં પણ ડેમ પૂર્ણ ક્ક્ષાએ ભરાઇ ગયો હતો અને હવે ૨૦૨૩માં ચોથીવાર ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ડેમ ભરાઇ જતાં મુખ્યમંત્રી ભૂપેદ્ર પટેલે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરી જળ વધામણાં કર્યા હતા.
આનર્મદા જળ વધામણાં અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિહભાઈ તડવી ધારા સભ્ય ડો.દર્શનાબેન દેશમુખ નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અગ્રસચિવ કે કૈલાશનાથન, સરદાર સરોવર નિગમના એમ.ડી. મુકેશ પુરી, સરદારસરોવર નિગમના ડાયરેક્ટર સી.વી. નાદપરાઅને પી.સી. વ્યાસ જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા એસ.ઓ.યુ.ના સી.ઇ.ઓ. ઉદિત અગ્રવાલ જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સહિતના વિવિધ પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement

શેર 2
અગાઉની પોસ્ટ
શારદીય નવરાત્રી ક્યારે છે? ધન પ્રાપ્તિ માટે જાણો ઘટસ્થાપન અને મંત્રનો શુભ સમય!
આગામી પોસ્ટ
PM મોદીએ કામદારો માટે 13,000 કરોડ રૂપિયાની ‘PM વિશ્વકર્મા યોજના’ શરૂ કરી, 30 લાખ પરિવારોને મળશે લાભ
gujarat paheredar

Related posts

વાપીમાં ચાલી રહેલા વિકાસના કાર્યોની નાણાપ્રધાને સ્થળ મુલાકાત લઈ કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવા તાકીદ કરી

AdminApril 17, 2023

અમદાવાદ – રથયાત્રામાં સુરક્ષાને લઈને પોલીસની તડામારા તૈયારી, ડ્રોનથી સર્વેલન્સ

gujarat paheredarJune 2, 2023

વડું ગામે સરકારી જમીનમાં થયેલ ૧૧૨ થી વધું દબાણ દુર કરાયાં.

gujarat paheredarDecember 27, 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ, તમામ ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ; થયું 59 ટકા મતદાન

gujarat paheredarDecember 5, 2022

ગરમ પાણી સહિત બંને ટાઈમનું જમવાનું હવે વિનામૂલ્યે પાકે છે દર મહિને ગેસનો બાટલો ભરાવવામાંથી છૂટકારો મળ્યો અને પૈસા પણ બચે છે ગોબરની રાબડી જમીનમાં ખાતર તરીકે ઉપયોગી બને છે: લાભાર્થી ગજુભાઈ

gujarat paheredarFebruary 10, 2023

BJPએ જાહેર કર્યો ‘કોંગ્રેસ ફાઇલ્સ’ વીડિયો, કોલસા, 2-G સ્પેક્ટ્રમ સહિતના વિવિધ કૌભાંડો થકી 4.82 લાખ કરોડના ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ

gujarat paheredarApril 3, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Fenikss Casino Online reģistrācija: Kā vienkārši sākt spēlēt?

AdminOctober 11, 2025October 13, 2025
October 11, 2025October 13, 20250

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133785
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક