દ્વારકાધીશ મંદિરમાં હવેથી 5ના બદલે 6 ધ્વજા ફરકાવવામાં આવશે, ઓનલાઈન પોર્ટલ પણ થશે શરુ
ગુજરાતના દ્વારકામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ જગત મંદિરમાં પાંચને બદલે છ ધ્વજા ફરકાવવામાં આવશે. દેશભરમાંથી ભક્તો જગતમંદિરમાં ધ્વજા ફરકાવવા માટે નામ નોંધણી કરાવે છે. લોકોની સુવિધા...


