વર્ષ 2023નું પહેલું ચક્રવાત દેશમાં ત્રાટકવાનું છે. ભારતીય હવામાન વિભાગે આ ચક્રવાતી તોફાનને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે 6 મેની
નર્મદા જિલ્લામાં ઉનાળાની ઋતુમાં ટાઢક આપતી પોચી અને પાણીદાર તાડફળીનું હાલ પુષ્કળ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. તાડફળીએ ઉનાળાની સીઝનમાં નજરે પડતું દુર્લભ ફળ છે
પાકિસ્તાનના દક્ષિણી પ્રાંત સિંધમાં દસ પરિવારોના 50 સભ્યોએ ઇસ્લામ ધર્મ કબૂલ કરી લીધો છે. અહેવાલ મુજબ, આ લોકો પ્રાંતના મીરપુરખાસ ક્ષેત્રના વિવિધ વિસ્તારના છે અને
આજે બુદ્ધ પૂર્ણિમાની રાત્રે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થશે. આવો દુર્લભ સંયોગ 130 વર્ષ પછી બન્યો છે જ્યારે બુદ્ધ પૂર્ણિમા અથવા વૈશાખ પૂર્ણિમાની રાત્રે ચંદ્રગ્રહણ થઈ
અત્યાર સુધી આપણે ભારતમાં સાંભળતા આવ્યા છીએ કે વિદેશી કંપનીઓ ભારતમાં આઉટસોર્સિંગ દ્વારા નોકરીઓ આપી રહી છે. સરકારો પણ વિદેશી મૂડીરોકાણ સાથે રોજગારના આંકડાઓ જાહેર
ગીરગઢડા તાલુકાના બોડીદરમાં રહેતા અને કોડીનારમાં મેડિકલ એજન્સી તથા એગ્રોની દુકાન ધરાવતા અજયકુમાર અમરશીભાઈ વાઢેર ઉંમર વર્ષ 26 તારીખ 22/9/2022 ના તેની દુકાને હતા ત્યારે
વધુને વધુ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરે તે હેતુથી મુંજકામાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ દ્વારા સંચાલિતશ્રી મુંજકા શાળા નં.2 પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ
વડાપ્રધાનન નરેન્દ્ર મોદીનો 12 મેના રોજ અમદાવાદમાં પ્રવાસ યોજવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત આ દરમિયાન થશે. પીએમ દ્વારા 1400