કોંગ્રેસ નેતા સચિન પાયલોટે પ્રેસ કોન્ફરન્સ કરીને મુખ્યમંત્રી અશોક ગેહલોત પર ખુલ્લેઆમ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, અમે અશોક ગેહલોતનું છેલ્લું ભાષણ સાંભળ્યું, આ ભાષણ
સમગ્ર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લાના જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય જીવોની ગણતરી હાલના તબક્કે હાથ ધરવામાં આવી હતી, જેમાં રીંછ-દીપડા સહિત અન્ય વન્ય પ્રાણીઓની સંખ્યામાં
ભારતીય વાયુસેનાનું મિગ-21 સોમવારે સવારે રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં ક્રેશ થયું, સંરક્ષણ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, દુર્ઘટનામાં પાઇલટ સુરક્ષિત છે અને બચાવ માટે સેનાનું હેલિકોપ્ટર
મોરબી:GPBSની પ્રમોશન ઇવેન્ટમાં મંત્રી રૂપાલાએ કહ્યું: આગામી સમયમાં દેશનું અર્થતંત્ર ગોબર-ગૌમૂત્ર આધારિત ઉદ્યોગ સાથે વેગ પકડશે.’ સરદારધામ દ્વારા મિશન 2026 અંતર્ગત રાજ્ય સરકારના વાયબ્રન્ટ ગુજરાત
ગુજરાત સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 19 થી 21 મે દરમિયાન મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, વહીવટી અને સનદી અધિકારીઓની ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
Mudra Yojana Details: કેન્દ્ર સરકાર સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. ખાસ કરીને યુવાનોને પ્રોત્સાહિત કરવા અને તેમને પોતાનો વ્યવસાય શરૂ કરવામાં
સીએમ અરવિંદ કેજરીવાલના બંગલાના રિનોવેશનને લઈને રાજકીય પક્ષોમાં આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે. અરવિંદ કેજરીવાલ તમામ રાજકીય પક્ષોના નિશાના પર છે. હાલમાં જ ભાજપે આરોપ લગાવ્યો
ભારતમાં સૂર્યગ્રહણને લઈને ઘણી માન્યતાઓ છે. વિજ્ઞાનીઓ સૂર્યગ્રહણને ખગોળીય ઘટના કહે છે, તેથી જ્યોતિષશાસ્ત્રમાં તેના ઘણા અર્થો છે. આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલે થયું