પીએમ મોદીની સભા બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે અમરેલીમાં રોડ શો કરશે
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો રોડ શો ઉમરગામ, કપરાડા અને ધરમપુરામાં યોજાશે. વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ જોવા મળી રહી છે ત્યારે દિલ્હીના સીએમ કેજરીવાલ અમરેલીમાં


