July 10, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • ‘નેહરુજીની ઓળખ તેમના કાર્યો છે, તેમનું નામ નથી’, નેહરુ મેમોરિયલનું નામ બદલવા પર રાહુલની પહેલી પ્રતિક્રિયા
બ્રેકિંગ ન્યુઝ

‘નેહરુજીની ઓળખ તેમના કાર્યો છે, તેમનું નામ નથી’, નેહરુ મેમોરિયલનું નામ બદલવા પર રાહુલની પહેલી પ્રતિક્રિયા

by gujarat paheredarAugust 17, 2023August 17, 20230
શેર 0

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીના નામ બદલવા પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે નેહરુજીની ઓળખ તેમના કાર્યો છે. તેનું નામ નથી. કેન્દ્ર સરકારે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલીને પ્રધાનમંત્રી મ્યુઝિયમ અને લાઈબ્રેરી રાખ્યું છે. નવું નામ સત્તાવાર રીતે 14 ઓગસ્ટથી અમલમાં આવ્યું છે. આ પરિવર્તનને લઈને કોંગ્રેસ દ્વારા પહેલા જ કેન્દ્રની નીતિઓને નિશાન બનાવવામાં આવી હતી. કોંગ્રેસ વતી કહેવામાં આવ્યું હતું કે સતત હુમલાઓ છતાં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો વારસો હંમેશા જીવંત રહેશે અને તેઓ આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.

આજે પહેલીવાર રાહુલ ગાંધીએ આ બદલાવ પર કંઈ કહ્યું છે. લેહ-લદ્દાખના બે દિવસના પ્રવાસે રવાના થતા પહેલા પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા તેમણે સ્પષ્ટ કહ્યું કે નહેરુજીની ઓળખ તેમના કાર્યો છે, તેમનું નામ નથી.

Advertisement

નહેરુવાદી વારસાને નકારવો જ એકમાત્ર એજન્ડા – જયરામ રમેશ

આ પહેલા કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ દ્વારા કેન્દ્ર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે વિશ્વ વિખ્યાત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી (NMML) હવે PMML (પ્રાઈમ મિનિસ્ટર મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી) બની ગઈ છે. તેમણે આરોપ લગાવ્યો, “(નરેન્દ્ર) મોદીજી ભય, પૂર્વગ્રહ અને અસુરક્ષાથી ઘેરાયેલા છે, ખાસ કરીને જ્યારે વાત આપણા પ્રથમ અને સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર પ્રધાનમંત્રીની આવે છે. તેમનો એકમાત્ર એજન્ડા નેહરુ અને નહેરુવાદી વારસાને નકારવાનો, વિકૃત કરવાનો, બદનામ કરવાનો અને નાશ કરવાનો છે. તેઓએ ‘N’ કાઢી નાખ્યું છે અને તેને ‘P’ કરી નાખ્યું છે.

નેહરુનો વારસો હંમેશ જીવંત રહેશે – રમેશ

રમેશે કહ્યું, “વડાપ્રધાન મોદી સ્વતંત્રતા ચળવળમાં નેહરુના અપાર યોગદાન અને ભારતના રાષ્ટ્ર-રાજ્યના લોકતાંત્રિક, બિનસાંપ્રદાયિક, વૈજ્ઞાનિક અને ઉદાર પાયાના નિર્માણમાં તેમની મહાન સિદ્ધિઓને ક્યારેય ભૂંસી નહીં શકે. આ બધા પર હવે મોદીજી અને તેમની વાહ-વાહ કરનારાઓ તરફથી સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.” તેમણે કહ્યું, “સતત હુમલાઓ છતાં, જવાહરલાલ નેહરુનો વારસો હંમેશ માટે જીવંત રહેશે અને તેઓ આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.

કોંગ્રેસની ટીકા એ દરબારીઓનો વિલાપ – રવિશંકર પ્રસાદ

ભારતીય જનતા પાર્ટી (BJP) એ વળતો પ્રહાર કરતા કહ્યું કે મુખ્ય વિરોધ પક્ષની વિચાર પ્રક્રિયા એકલા નેહરુ-ગાંધી પરિવારની આસપાસ ફરે છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સન્માન આપવામાં માને છે. ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ નહેરુ-ગાંધી પરિવારને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે જ્યારે મોદીએ ખાતરી કરી છે કે તમામ પ્રધાનમંત્રીઓને સન્માનજનક સ્થાન આપવામાં આવે. તેમણે કહ્યું કે આ પહેલા અન્ય કોઈ વડાપ્રધાનને મ્યુઝિયમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસના નેતાઓની ટીકા એ દરબારીઓના વિલાપ સિવાય બીજું કંઈ નથી.

શેર 0
અગાઉની પોસ્ટ
આ 4 કારણોથી રિજેક્ટ થઈ શકે છે તમારી પર્સનલ લોન એપ્લિકેશન, જાણો કેવી રીતે દૂર કરવી આ સમસ્યા
આગામી પોસ્ટ
‘શરદ પવારના આરોપો ખૂબ ગંભીર, કેન્દ્રીય એજન્સીઓનો થઈ રહ્યો છે દુરુપયોગ’, સંજય રાઉતનું મોટું નિવેદન
gujarat paheredar

Related posts

કેન્દ્રીય કેબિનેટમાં મોટો ફેરફાર, અર્જુન રામ મેઘવાલ બન્યા નવા કાયદા મંત્રી

gujarat paheredarMay 18, 2023

ઉત્તરાયણમાં અમદાવાદના કોટ વિસ્તારમાં ધાબાના બુકીંગમાં પડાપડી, મોટા ભાગના ધાબા બુક થઈ જતાં હવે બ્લેકમાં લેવા ડિમાન્ડ

gujarat paheredarJanuary 11, 2023

Cholesterol: આ ખાસ તેલથી કંટ્રોલ થશે હાઈ કોલેસ્ટ્રોલ, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો

gujarat paheredarFebruary 15, 2023

વર્લ્ડ કપની ફાઈનલ મેચનું અમદાવાદ બનશે સાક્ષી, નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં જામશે ખરાખરીનો જંગ

gujarat paheredarMarch 22, 2023

બીજેપી નેતા મુરલી મનોહર જોશીને મળ્યા અમિત શાહ, પગે લાગીને લીધા આશીર્વાદ

gujarat paheredarJanuary 13, 2023

યુવાઓ પર વસુધૈવ કુટુમ્બકમના સપનાને સાકાર કરવાની જવાબદારી – ઓડિશાના રાજ્યપાલ

AdminApril 18, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Best Non Gamstop Casinos: Best Withdrawal Methods

AdminJune 25, 2026June 26, 2026
June 25, 2026June 26, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno
  • Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

139651
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક