પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ફરી એકવાર ભારતના વખાણ કર્યા છે. ભારતની વિદેશ નીતિના વખાણ કરતાં તેમણે કહ્યું કે યૂક્રેન સાથેના યુદ્ધને કારણે અમેરિકા અને...
જૂનાગઢના ભવનાથ મેળામાં આવતા લાખો યાત્રિકોના ભોજન પ્રસાદ માટેની ચિંતા તંત્રની જવાબદારી નથી ભવનાથ મેળામાં આવતા લાખો યાત્રિકોને ભોજન પ્રસાદ કરાવવા માટે અન્નક્ષેત્રોના સંચાલકો પડા...
એક અગ્રણી બ્રાન્ડે 170 ગ્રામ દાણાદાર અને એલચીના પેકની કિંમત રૂ.320થી વધારીને રૂ.350 કરી દીધી છે, જે પહેલા રૂ.290 હતી. પાકિસ્તાનમાં ચાલી રહેલા ભયંકર આર્થિક...
કર્ણાવતી લિટ્રેચર એન્ડ ફિલ્મ ફેસ્ટિવલ (કેએલએફએફ) 2023 સાચા અર્થમાં ફિલ્મ અને સાહિત્ય તથા એકંદરે સમાજને સ્પર્શતા વિવિધ વિષયો પર વિચારોનું આદાન-પ્રદાન કરવા માટેનું એક અદભૂત...
રાજકોટમાં વાહનોની સંખ્યા કુદકે ને ભૂસકે વધી રહી છે. અમદાવાદ અને મુંબઇ જેવા મેટ્રોસિટીના ટ્રાફીકને પણ ટકકર મારે તેવા ટ્રાફીક જામના દ્રશ્યો દિવસ દરમિયાન અનેકવાર...
ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે 151 એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લોકોને નવી બસોના કારણે સવલત મળી રહેશે. 37 કરોડના ખર્ચે આ બસોનું...
અમદાવાદના પૂર્વ વિસ્તાકમાં હીરાવાડી અવધ એસ્ટેટમાં આગ લાગી હતી. ફાયર દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરાયો હતો. જો કે, આ ફેક્ટરીમાં...