શ્રેણી: બ્રેકિંગ ન્યુઝ
‘આતંકવાદ, ભૂકંપ અને આગ જેવી ઘટનાઓના કવરેજ પર તમારી જવાબદારી સમજો’, અનુરાગ ઠાકુરે આપી મીડિયાને સલાહ
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે મીડિયાએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આતંકવાદી હુમલાના લાઈવ રિપોર્ટિંગથી હુમલાખોરોને સુરાગ ન મળે અને તેમના દુષ્ટ...
એલોન મસ્કે હવે એપલ સામે ખોલ્યો મોરચો, જાણો આ વોરમાં કોને થશે વધુ નુકસાન
એપલને ટાર્ગેટ કરવાથી મસ્કની મુશ્કેલી વધી શકે છે. આનું કારણ એ છે કે એપલ ટ્વિટરની આવકના સંદર્ભમાં ઘણું મહત્વ ધરાવે છે. તે ટ્વિટરના સૌથી મોટા...
વલસાડ બેઠક પર આમ આદમી પાર્ટીના વાવાઝોડાએ મતદારોનો ભાજપ પરથી ભરોસો ડગમગાવ્યો? કોંગ્રેસ હાંસિયામાં?
178- વલસાડ બેઠક પર 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનું યુધ્ધ ખેલાઇ રહ્યું છે. આ ચૂંટણી માં ભાજપે તેમના 2 ટર્મના જુના જોગી ભરત પટેલને ત્રીજી વાર...
માનવતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ: ગુજરાતમાં મુસ્લિમ પરિવારે હિન્દુ બ્રાહ્મણ કન્યાનું ધામધૂમથી મામેરું કર્યું.
ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લાના ગેડીયા ગામના રહેવાસી ઈસબખાન સાહેબખાન મલેક અને મોહસીનખાન ઇસબખાન મલેક તેમજ અમદાવાદ જીલ્લાનાં સાણંદ ગામનાં રહેવાસી જયેશકુમાર વિશ્વનાથ રાવલ એમ બંને હિન્દુ...
‘કોંગ્રેસના શાસનમાં આપણા સૈનિકોના માથા કાપવામાં આવતા હતા’, અમિત શાહે કહ્યું- પીએમ મોદીએ દેશને સુરક્ષિત બનાવ્યો
અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે અમે એક સંદેશો આપ્યો છે કે જો તમે મારી સાથે કંઇક કરશો તો અમે તમને નહીં છોડીએ. આ પહેલા...
અંજારમાં પીએમ મોદીનું સંબોધન: કોંગ્રેસને આ કચ્છ બોજ સમાન લાગતું હતું અને આજે કચ્છ મારૂ પાણીદાર બન્યું છે
અંજાર: પીએમ મોદી ફરી ગુજરાતના પ્રવાસે છે. જેમાં અંજારમાં મોદીએ ઝંઝાવાતી પ્રચાર કરી જનસભા સંબોધી હતી. અંજારમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે,...
ચૂંટણીમાં ૩૧૭ જેટલાં ક્રિટીકલ મતદાન મથકો ખાતે વેબકાસ્ટીંગની સુવિધા ઉભી કરાશે
આ વેબ કાસ્ટીંગની કામગીરીમાં મોનીટરીંગ અને સુપરવિઝન માટે નોડલ અધિકારી ઉપરાંત NIC, DLE અને GSWAN ના ટેકનીકલ કર્મચારીઓ દ્વારા પણ દેખરેખ રાખવાની વ્યવસ્થા ગોઠવાઇ છે....
ફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમની હારની ઉજવણી કરવા લાગ્યા મોરક્કોના ચાહકો, ભડકી હિંસા, હવે સળગી રહ્યું છે આખું શહેર
બેલ્જિયમની કારમી હાર બાદ, ચાહકોએ ભારે તોડફોડ કરી અને હંગામો કર્યો. હંગામાને પગલે પોલીસે અનેક વિસ્તારોમાં ચુસ્ત નાકાબંધી કરવી પડી હતી અને હિંસક બનેલા લોકોના...
કેન્દ્રનું ફરમાન: ૧ જાન્યુઆરી ૨૦૨૩થી તમામ ન્યૂઝ ચેનલોએ દરરોજ ૩૦ મિનિટનો એક રાષ્ટ્રહિતનો કાર્યક્રમ દર્શાવવો પડશે
ન્યૂ દિલ્હી: 1 જાન્યુઆરી, 2023થી તમામ ન્યૂઝ ચેનલો માટે કેન્દ્ર સરકાર એક નિયમ ફરજિયાત લાગુ પાડવા જઈ રહી છે. 9 નવેમ્બરે માહિતી અને પ્રસારણ મંત્રાલયે...