મમતા બેનર્જીએ ફરી એકવાર ભાજપ પર નિશાન સાધ્યું છે અને ખુલ્લો પડકાર ફેંક્યો છે. કોલકાતામાં ઈદના અવસર પર પોતાના સંબોધનમાં મમતાએ સ્પષ્ટ કહ્યું કે ભાજપમાં...
જ્યોતિષમાં, રાશિચક્ર, જન્મ તારીખ, હથેળીની રેખા, શરીરના છછુંદર વગેરે દ્વારા વ્યક્તિનું ભવિષ્ય કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રની એક શાખા નામ જ્યોતિષ પણ છે, જેમાં નામના...
માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવેલા કોંગ્રેસના પૂર્વ સાંસદે 12, તુગલક લેન ખાતેનું તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યું છે. રાહુલ ગાંધી શુક્રવારે તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી તેમનો...
દેશભરમાં પરશુરામ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓએ દેશવાસીઓને આ શુભ દિવસની...
આ કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરા ભાજપ પ્રમુખ વિજય શાહ, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિતના નેતાઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આજે ભાજપ પ્રદેશ પ્રમુખ...
ભરૂચ સ્થિત પંડિત ઓમકારનાથ ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા સંપર્ક અને સંવાદ કાર્યક્રમમાં હાજરી આપવા રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ...