પીએમએલ-એન નેતાએ કહ્યું કે, દોઢ વર્ષ પહેલા આતંકવાદીઓને દેશમાં સ્થાયી થવા દેવામાં આવ્યા હતા અને ખતરનાક રમતો રમાઈ હતી. ટીકાકારોને દેશ છોડવાની ફરજ પડી હતી....
કાશ્મીરમાં દરેક ઘરને નળનું પાણી અને વીજળી પૂરી પાડવામાં આવી છે, જે એક મોટો ફેરફાર છે. મહારાષ્ટ્રના નાગપુરમાં એક મરાઠી અખબારની સુવર્ણ જયંતિ નિમિત્તે એક...
તેમણે કહ્યું કે, ગોવા યોગ, આયુર્વેદ, સનાતન અને આધ્યાત્મિકતાનું પર્યટન કેન્દ્ર બનવું જોઈએ. ગોવાના મીરામાર બીચ પર પતંજલિ યોગ સમિતિએ ત્રણ દિવસીય યોગ શિબિરનું આયોજન...
દિલ્હી, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક સહિત ઘણા રાજ્યોના જીએસટી વળતર અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આજે નવી દિલ્હીમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની...
મળતી માહિતી મુજબ, રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા પીએમ નરેન્દ્ર મોદીની ચારથી પાંચ રેલીઓ અને કાર્યક્રમો થઈ શકે છે. કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત...
આરબીઆઈએ બુલેટિનમાં જણાવ્યું કે, આ વર્ષ 2023 હજુ પણ પડકારજનક વર્ષ સાબિત થશે. દેશ અને વિશ્વની કેન્દ્રીય બેંકો માટે પડકારરૂપ વૈશ્વિક આર્થિક વાતાવરણને જોતા એવું...
સૌરાષ્ટ્રમાં રેલ્વેની સુવિધા સતત વધારવામાં આવી રહી છે ત્યારે વંદે ભારતની સુવિધા પણ આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં શરુ થશે. વંદે ભારત ટ્રેનની સુવિધા આગામી જૂન સુધી...